રાજકોટ:તા 22
તારીખ 23/04/2024, મંગળવારે હનુમાન જયંતીના દિવસે કાલાવડ રોડ સ્થિત વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતી નિમિતે મહાઆરતી, ભજન-ભક્તિ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાન જયંતી નિમિતે હનુમાનજીની પ્રસન્નતા કરવા માટે સાંજે 7:00 વાગ્યે શ્રી હનુમાન પૂજન કરવામાં આવશે. સાંજે 7:15 વાગ્યે મહાઆરતી યોજાશે.સમગ્ર દિવસ દરમિયાન હનુમાનજીના પ્રસાદનો પણ લાભ પ્રાપ્ત થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy