આજે ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ છે આજે નવમા દિવસે દેવી સિધ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. સિધ્ધિ અને મોક્ષ આપનારી દુર્ગાને સિધ્ધિદાત્રી કહેવામાં આવે છે.
આ દેવી ભગવાન વિષ્ણુની પ્રિયતમા લક્ષ્મીને સમાન કમલના આસન પર બિરાજમાન છે. હાથમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કરેલા છે.
નવમા દિવસે સિધ્ધિદાત્રીની પૂજા કરવા માટે નવરસયુકત ભોજન અને નવપ્રકારના ફળ-ફૂળ વગેરે અર્પણ કરીને નવરાત્રીનું સમાપન કરવું જોઈએ. સિધ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy