ગોંડલના સુલતાનપુરમાં ગાયનું મારણ કરતો સિંહ પરિવાર

Local | Gondal | 29 April, 2024 | 11:59 AM
વનરાજોના આંટાફેરાને પગલે ખેડૂતોમાં ભયનું લખલખું
સાંજ સમાચાર

ગોંડલ,તા.29
ગોંડલ વિસ્તાર સિંહોનું રહેઠાણ બની ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહોના આંટાફેરા વધી રહ્યા છે. જેમાં સુલતાનપુર ગામે  સિંહ પરિવારે ગાયનું મારણ કર્યાની ઘટના ધરી છે. આ ઘટનાને પગલે પશુ પાલકોમાં ફફડાટ સાથે ભયનું લખલખુ ફરી વળ્યું છે.

અમરેલી જિલ્લામાંથી ગોંડલ પંથકમાં આવી ચડેલા સિંહ પરિવારે સુલતાનપુરમાં એક ગાયનું મારણ કર્યુ છે આ બનાવની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઓના કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj