ભાવનગરના કરવેરા સલાહકાર ભરત શેઠની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સની ડાયરેકટ ટેક્સ કમિટીમાં નિમણૂંક

Local | Rajkot | 24 June, 2024 | 04:16 PM
રાજકોટ સહિત ગુજરાતભરના મોઢ વણિક જ્ઞાતીજનોએ અભિનંદન પાઠવ્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
તાજેતરમાં ભાવનગર મોઢ વણિક જ્ઞાતી અગ્રણી, કરવેરા સલાહકાર તરીકે આગવું નામ ધરાવતા ભરતભાઈ શેઠની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર્સની ડાયરેકટ ટેકસ કમિટીમાં વરણી સાથે નિમણુંક કરવામાં આવી હતી. 

આ વરણીથી રાજકોટ-ભાવનગર-ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટન્સને ડાયરેકટ ટેકસને લગતા મુદ્દાઓની રાષ્ટ્રીય લેવલ પર યોગ્ય રીતે રજુઆત કરવાની તક મળશે. આ અગાઉ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટસના પ્રમુખ તરીકે ખુબ જ સારી યશસ્વી કામગીરી કરેલ છે. ભરતભાઈ શેઠની  નિમણૂકથી રાજકોટ ભાવનગર સહિત ગુજરાતભરનો મોઢ વણિક જ્ઞાતી બધ્ધ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj