ધોરાજી તા.5
સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદીરના પાવન સાનીધ્યમાં આયોજીત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી બેઠકમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ભાગ લઈ રહ્યા છે.
આ તકે સ્વામીનારાયણ મંદિરના સંતોએ તેઓને આશીર્વાદ આપેલ હતા. આમ ભાજપની ટીમ પાર્ટીના સીનીયર આગેવાનો સહિતના લોકો સાથે તેઓએ વાર્તાલાપ કરેલ હતો. જયેશભાઈ રાદડીયાને મોમેન્ટો આપી સન્માનીત કરેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy