મુંબઇ, તા.29
મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના અને એનસીપીમાંથી અલગ પડેલા જુથ સાથે ચૂંટણી જોડાણ કર્યા છે અને હવે આ બંને પક્ષના એટલે કે શિંદે જુથ અને અજીત પવાર જુથના ઉમેદવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રચાર કરશે. એ રસપ્રદ બાબત છે કે થોડા સમય અગાઉ જ વડાપ્રધાન ખુદે જ અજીત પવારને રૂ.600 કરોડના સિંચાઇ કૌભાંડના આરોપી ગણાવ્યા હતા. અને તેમનું સ્થાન જેલમાં હશે તેવું જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy