મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી માટે વડાપ્રધાન તથા અમીત શાહ પ્રચાર કરશે

India | 29 March, 2024 | 05:05 PM
સાંજ સમાચાર

મુંબઇ, તા.29
 

મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના અને એનસીપીમાંથી અલગ પડેલા જુથ સાથે ચૂંટણી જોડાણ કર્યા છે અને હવે આ બંને પક્ષના એટલે કે શિંદે જુથ અને અજીત પવાર જુથના ઉમેદવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રચાર કરશે. એ રસપ્રદ બાબત છે કે થોડા સમય અગાઉ જ વડાપ્રધાન ખુદે જ અજીત પવારને રૂ.600 કરોડના સિંચાઇ કૌભાંડના આરોપી ગણાવ્યા હતા. અને તેમનું સ્થાન જેલમાં હશે તેવું જણાવ્યું હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj