વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-6ને શુક્રવારના દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાંઅભ્યાસ કરતા વિદ્યાર્થીઓંને વિનામૂલ્યે ફુલસ્કેપનોટબુક વિતરણશ્રી હૃદયપ્રકાશસ્વામી તેમજ શ્રી નારાયણમુનીસ્વામી (અથાણાવાળા) દ્વારાશ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy