જામજોધપુર વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી પાંચ ઈંચ પાણી વરસાવી દીધુ છે. તાલુકાના શેઠવડાળા, સમાણા નરમાણા, ધ્રાફા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ભારેખમ પાણી વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદના પગલે ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy