જામનગર તા.28
જામનગર-કાલાવડ રોડ ઉપર વિજરખી ગામ નજીકથી વિહાર કરી રહેલા જૈનમુની હિતશેખરવિજયજી મહારાજને કોઇ અજાણ્યા વાહનચાલકે હડફેટે લઇ અકસ્માત કર્યો હતો. આ અકસ્માત બાદ વાહનચાલક નાશી છુટયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ જૈનમુનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy