અંગ્રેજો વખતના કાયદામાં ધરખમ ફેરફાર થયા છે. તે અનુસંધાને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષતા ને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદા કલમ વિશે માહિતગાર કર્યા હતા તેમજ આવરનાર દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
(તસ્વીર: હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy