રાજકોટ તા.28
રાજકોટ શહેરમાં ગાયત્રી નગર મેઈન રોડ ઉપર આવલ ” કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા જાણીતા એડવોકેટ/નોટરી મનીષભાઈ બી. ચૌહાણ નો આજ રોજ જન્મદિવસ છે. તેઓએ બી.કોમ.એલએલબી., ડી.ટી. એલ.પી સુધીનો અભ્યાસ કરી વકીલાત નો ઉમદા વ્યવસાય કરે છે.
મનીષભાઈ દિવાની, ફોજદારી, રેવન્યુ ક્ષેત્રે પ્રકેટીસ કરે છે. અને 2009 ની સાલમાં કેન્દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્સ આપેલ અને ત્યારથી નોટરી તરીકેની સેવા આપી રહયા છે. સને 2017 માં નોટરી એસો.સહ સંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. આજરોજ તેમના જન્મદિન નીમીતે નોટરી એસો. રાજકોટ ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ તથા વકીલમિત્રો એ તેમના જન્મ દિવસ નીમીતે મો. 9426444015 પર સુભેચ્છાઓ પાઠવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy