જામજોધપુરના તરસાઈમાં કુવામાં પડેલ શીતલ હરણનું સફળ રેસ્કયુ કરવામાં આવેલ હતું. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે બરડા ડુંગર પાસે 80 ફુટ ખાડામાં શીતલ હરણ પડી ગયું હતું. જે ગ્રામજનો જે જાણ થતા વનખાતાને જાણ કરતા જ કલાકની જહેમત બાદ વન ખાતાના સ્ટાફ ફોરેસ્ટ ગાર્ડ સોહિલ શર્મા રાજસિંહ, બધુબેન ભેટા વગેરેએ જહેમત ઉઠાવી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવ કર્યો હતો.
(તસ્વીર: ભરત ગોહેલ-જામજોધપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy