જામનગર અને આસપાસના વિસ્તારોમાં આજે થયેલા વરસાદને પગલે જામનગર શહેરની જીવદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં અઢી ફૂટ જેટલું નવું પાણી આવ્યું હતું. જેને પગલે રણજીતસાગર ડેમની જળસપાટી વધીને 19 ફૂટ થઇ હતી. આ ઉપરાંત શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પણ ધીમીધારે નવા પાણીની આવક થતી જોવા મળી હતી. (તસ્વીર: હિતેષ મકવાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy