"એક પેડ માં કે નામ" ખંભાળિયાના બસ સ્ટેશનમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

Local | Jamnagar | 01 July, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

  ખંભાળિયા સાથે સમગ્ર દેશમાં વૃક્ષારોપણની ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  આ અંતર્ગત ખંભાળિયાના એસ.ટી. બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તેમજ સ્ટાફના સહયોગથી આ પરિસરમાં 25 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ તમામ વૃક્ષોનું જતન કરવા માટેનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર સહિતના કાર્યકરો જોડાયા હતા. આ આયોજન માટે ડેપો મેનેજર મિલન રાઠોડ સાથે સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.    

(ફોટો:- કુંજન રાડિયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj