#video સદ્દગુરુ જગ્ગી વાસુદેવને ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા...જુઓ વિડિઓ...
સદ્દગુરુ જગ્ગી વાસુદેવને નવી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા : અહીં 17 માર્ચે તેમના મગજની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી : તબિયત સ્થિર થતા સદ્દગુરુ જગ્ગી વાસુદેવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી : હોસ્પિટલ બહાર અનુયાયીઓની ભીડ જોવા મળી હતી #sanjsamachar #saddguru #jaggivasudev
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy