જામનગર તા.28
જામનગરમાં આવતી કાલે તા.29ના રોજ માતાજીના પોંડીચેરમીમાં પ્રથમ આગમન દિવસ નિમિત્તે જામનગરની અરવિંદ સોસાયટીના સરુસેક્શન રોડ ઉપર જીએમબી બિલ્ડીંગ પાસે આવેલા સાવિત્રી ભુવનમાં સવારે 10 થી 10:30 સમાધી પાસે સમુહ ધ્યાન અને સાંજે 7 થી 8 દરમિયાન ધ્યાન-પ્રાર્થના તેમજ પ્રસંગને અનુરુપ વાંચનના કાર્યક્રમનં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે આધ્યાત્મપ્રેમીજનો ઉપસ્થિત રહી શકશે. તેમ કેન્દ્રની યાદી જણાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy