સુરત ખાતે સ્થાયી થયેલા વડીયાનાં ગામ પરિવારનો 9મો સ્નેહમિલન-સંત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરીયા, વકીલ ભીખુભાઈ વોરા, સમિતિ પ્રમુખ લાલજીભાઈ વોરા, ઉપપ્રમુખ જંયતીભાઈ માઘડાળ, મંત્રી ધીરૂભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતાં. તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું.
(તસ્વીર: ભીખુભાઈ વોરા-વડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy