રાજકોટ:તા 28
પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ ની પ્રેરણાથી ગોપાલાનંદજી વિદ્યા મંદિર આધોઈ તાલુકો ભચાઉ -કચ્છ કે જેમાં ભૂકંપ બાદ આધોઈ ખાતે એક વિશાળ શૈક્ષણિક સંકુલ ઉપલબ્ધ છે જેમાં નિરાધાર બાળકોને ભણવા તથા રહેવાની નિશુલ્ક સુવિધા ધરાવે છે. તથા ગોપાલાનંદજી મહારાજ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવનાર છે જેમાં સર્વ જ્ઞાતિના વૃદ્ધોને રહેવા, જમવા તથા તમામ પ્રકારની સુવિધા સાથે નિશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે.
વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવનાર છે જેમાં દરેક પ્રકારની જ્ઞાતિના વૃધ્ધોને રહેવા માટે વૃધ્ધા આશ્રમના સંચાલ રસ્મિનભાઈ જેઠવા નો સંપર્ક કરવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy