(ભરત ગોહેલ દ્વારા)જામજોધપુર તા.28
જામજોધપુર તાલુકાના બાલવા જામવાળી ખડબા વસંતપુર સહિતના ગામોને સરકારની સૌની યોજનાનો લાભ મળતો નથી. ગામના અગ્રણીઓ ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ અંગે સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજય મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય હેમતભાઈ ખવા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા તેમજ લગત ડીપાર્ટમેન્ટને લેખિતમા તથા મૌખિક અનેક રજુઆતો કરી છે તેમ છતાં પ્રશ્ર્નનો નિકાલ નહીં આવતા આખરે ગ્રામજનો દ્વારા આગામી તા.10-4 સુધીમાં આ પ્રશ્ર્નનો નિકાલ નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy