સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરીના જન્મદિનની ધાર્મિક અનુષ્ઠાન સાથે ઉજવણી

Local | Veraval | 29 March, 2024 | 11:43 AM
સાંજ સમાચાર

પ્રભાસ પાટણ: સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ  લહેરીના 80ક્ માં જન્મદિને  સોમનાથ મહાદેવ ને વિશેષ મહાપૂજન કરવામાં આવેલ આ ઓનલાઇન મહાપૂજામાં શ્રીલહેરીની વર્ચુઅલ ઉપસ્થિતી રહેલી. સાંજે ભગવાન સોમનાથ મહાદેવને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવી છે. ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના નિરામય-દિર્ઘાયુષ્ય માટે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા   સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.       (તસ્વીર દેવાભાઈ રાઠોડ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj