ધોરાજી તા.28
ધોરાજી નજીક આવેલ સ્વામીનારાયણ વિદ્યાપીઠ ફરેણી ખાતે હોળી ધુળેટીનાં પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ એકબીજા પર કલર ઉડાડી રંગે રંગાયા હતા અને એકબીજાને શુભકામનાઓ પાઠવેલ હતી.
સ્વામીનારાયણ વિદ્યાપીઠ ફરેણી ધામ ખાતે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે તેમ શાળાના સંચાલક મહેશભાઈ ટાંકએ જણાવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy