રાજકોટ,તા.28
ગોંડલ સંપ્રદાયના જશપરિવારના પૂ.પ્રેમચંદજીમ.ના શિષ્યરત્ન ચારિત્રનિષ્ઠ પૂ.ગુરૂ ભગવંત પૂ.શ્રી રાજેશમુનિજીમ.તથા સુદીર્ઘ સંયમ સ્થવીરા પૂ.ગુરૂણી ભગવંત પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજીની કૃપાથી પૂ.ગુરૂ ભગવંતના શિષ્યા રત્ના પૂ.અર્પિતાજી મહાસતીજીની પાવન નિશ્રામાં સુમતિનાથ જૈનસંઘ, મહેન્દ્રભાઈ જયંતીલાલ સખપરા જૈન ઉપાશ્રય (ગીતાનગર મેઈન રોડ જલારામ ચોક પાસે)ના આંગણે વાંકાનેરના વતની, રાજકોટના આદર્શ શ્રાવિકા રત્ના, ધર્માનુરાગી લલિતાબેન નવિનચંદ્ર દોશી, (ઉ.વ.86) એ અંતિમ આરાધના ઉત્તમ પ્રકારે આરાધના તા.26મીના મંગળવારના સવારે બીજા ઉપવાસની આરાધના સાથે ખૂબજ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક સાગારી સંથારાનો શુભારંભ કર્યો છે.અનશન આરાધકના દર્શન માટે સવારે 9 થી 12 બપોરે 3.30 થી 4.30 તથા સાંજે 5.15 થી 6.15 દરમ્યાન દર્શનાર્થીઓ આવી શકશે.સુમતિનાથ ઉપાશ્રયે સવારે 9 થી 10 વ્યાખ્યાન યોજાય છેલાભ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy