એકતા એજ લક્ષ્ય સંગઠન હંમેશ હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તથા હિન્દુ સમાજને એક કરવા અનેક કાર્ય કરે છે એમાંનું એક કાર્ય ભરૂચ જિલ્લા તથા આદિવાસી વિસ્તારોમાં અવિરતપણે કરે છે જ્યાં ધર્માંતરણ સૌથી વધારે થાય છે તેવા વિસ્તારોમાં હિન્દુ તહેવારોમાં તહેવારો અનુરૂપ ભેટ આપવામાં આવે છે અને બાળકો સાથે સાંસ્કૃતિક વાતો અને શ્લોક ઉચ્ચારણ સાથે હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે અને આવી અનોખી ઉજવણીથી છેવાડાના વિસ્તારોના ધર્માંતરણ થતા વિસ્તારો પર ફરી ભગવો ધરાવતું આ અઢારે વરણનું હિન્દુ સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન છે તેવું સ્થાનિક આગેવાને જણાવ્યુ છે
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ )
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy