વેરાવળના ભીડીયા પ્લોટમાં આવેલ ભારતીય વિદ્યાલય ખાતે તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનું ફાગણ સુદ પૂનમના દિને હોળી પર્વ તરીકે ઉજવાય છે બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિવસે ધુળેટી પર્વતરીકે ઉજવાય છે.
ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે ખરી ગયેલા પાન ફળ ફૂલના સ્થાને નવા ફળ ફૂલ ઝાડ ઉપર આવે છે ફાગણ માસથી વસંત ઋતુનો આગમન થાય છે. શાળામાં પણ બાળકોમાં હોળીના તહેવાર નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળેલ જેમાં ભારતી વિદ્યાલયમાં હોળીના તહેવાર નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy